Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Pujya Jogi Swami 4th Punya Tithi

પૂજ્ય જોગીસ્વામીજીની ચતુર્થ પુણ્યતિથિ – ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૫

પૂજ્ય જોગી સ્વામીજીની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે ગુરુકુલ પરિવાર દ્વારા ૧૨ કલાક અખંડ ધૂન અને મંત્ર લેખન કરવામાં આવ્યું હતું.

SGVP શ્રી જોગી સ્વામી હૃદય કુટીર ખાતે ગુણાનુવાદ સભામાં પૂજ્ય જોગી સ્વામીનું પૂજન સંતો, હરિભક્તો અને વિદ્યાર્થીઓએ કર્યું હતું. 

પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી તથા પૂજ્ય વિશ્વવિહારીદાસજી સ્વામીએ પૂજ્ય જોગી સ્વામીના જીવનના પ્રેરક પ્રસંગો વર્ણવ્યા હતા.

Picture Gallery

 

Achieved

Category

Tags