Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

ઉમિયા ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, નાગપુર

સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં નાગપુર ખાતે નવનિર્મિત ભવ્ય શ્રી ઉમિયા માતાજી મંદિરમાં તા. ૨૫ થી ૨૮ મે ૨૦૧૫ દરમ્યાન ‘પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ’ ખુબજ ધામધૂમથી ઉજવાયો.
મા ઉમિયા ચેરીટેબલ ટ્રસ્ટ, નાગપુરના હલપાણી પરિવાર દ્વારા આયોજિત આ મહોત્સવમાં નૂતન ઉમિયા ધામમાં શ્રી ઉમિયા માતાજી ઉપરાંત ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ, ઉમાપતિ મહાદેવ, શ્રી ગણેશજી, શ્રી કષ્ટભંજન હનુમાનજીનો પ્રતિષ્ઠા વિધિ પૂજ્ય સ્વામીજી તથા અન્ય સંત મહાત્માઓ, મહાનુભાવો, અને હજારો ભક્તજનોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે સંપન્ન થયો હતો. સંત મહાત્માઓએ યજમાનો, દાતાશ્રીઓ અને ઉપસ્થિત ભક્તજનોને આશીર્વાદ ઉદ્બોધન કર્યું હતું. મહાનુભાવોએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
Picture Gallery
 

 

Achieved

Category

Tags