Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

અભિષેક, રાજોપચાર, અન્નકૂટ દર્શન, 2012

અખંડ ભગવત્ પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજીની સ્મૃતિમાં આયોજીત ‘સદ્ગુરુ વંદના મહોત્સવ’ ઉપક્રમે મુંબઈ નિવાસી શ્રી ધીરુભાઈ શાહ પરિવાર તરફથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ ખાતે તા. ૧૯ મે ૨૦૧૨ ના રોજ શ્રીહરિ પ્રસન્નતાર્થે સદ્ગુરુ સંતોના સાનિધ્યમાં શ્રી ઘનશ્યામ મહારાજનો પંચામૃત, કેસર-જળ, તીર્થ-જળ, વિવિધ ઔષધિઓ તથા ફળોના રસથી દિવ્ય અભિષેક તથા વૈદિક વિધિથી રાજોપચાર પૂજન કરી મહા-અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, સદ્ગુરુ પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી તથા સંતોએ શ્રી ધીરુભાઈ શાહ તથા પરિવાર જનોને શુભાશીર્વાદ પાઠવ્યા હતા

Achieved

Category

Tags