Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Tribute to Shree Labhshankarbhai Purohit

આદરણીય શ્રી લાભશંકરભાઈ પુરોહિતને શ્રદ્ધાંજલિ

ગુજરાતી સાહિત્યના જ્ઞાનકોશ સ્વરૂપ, સત્યનિષ્ઠ, સત્યવક્તા, પરમ સત્યના ઉપાસક અક્ષરવાસી પરમ આદરણીય શ્રી લાભશંકરભાઈ પુરોહિતના પવિત્ર આત્માને સમગ્ર SGVP ગુરુકુલ પરિવારવતી શ્રદ્ધાસુમન અર્પણ કરતા પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું કે ગુજરાતી સાહિત્ય ઉપર તેમણે છોડેલી અમીટ છાપ ચિરંતન કાળ સુધી જીવંત રહેશે. ભગવાન શ્રીહરિ તેમના નિર્મળ પવિત્ર આત્માને પોતાનું શાશ્વત સુખ આપે એવી શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના.

Achieved

Category

Tags