Umargam Khatmuhurt - 2020
Posted by NS on Saturday, 1 February 2020શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીની નૂતન શાખા શ્રી સ્વામિનારાયણ સનાનત મંદિર, ઉમરગામ નો શિલાન્યાસ વિધિ, મુંબઇ નિવાસી ગિરનાર ચા વાળા વેણી પરિવારના શ્રી દિનેશભાઇ વેણી, શ્રી હરીન્દ્રભાઇ વેણીના સૌજન્યથી, ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના વરદ હસ્તે વૈદિક વિધિ સાથે તા. ૦૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ ના રોજ સંપન્ન થયો.