Patotsav - Sharadotsav - 2021
Posted by NS on Wednesday, 20 October 2021પાટોત્સવ
શરદ પૂર્ણિમાના પવન પ્રસંગે, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીમાં સંત નિવાસમાં બિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજનો ૨૧મો વાર્ષિક પાટોત્સવ આનંદ સભર ઉજવાયો હતો.
આ પ્રસંગે આજથી ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે જ્યારે અમદાવાદ પધારતા ત્યારે રસ્તામાં આવતી અડાલજ વાવમાં સંતો સહિત સ્નાન કરતા.