Shakotsav - Savannah, USA
Posted by news on Saturday, 3 February 2018હિંદુ સંસ્કૃતિ પ્રવર્તનના કેન્દ્ર સમાન સવાનાહ - જ્યોર્જીયા ખાતે આવેલ SGVP ગુરુકુલ, સનાતન મંદિર (SGVP - અમદાવાદની શાખા) ખાતે વિવિધતા સભર અનેક ઉત્સવો ઉજવાતા રહે છે.
સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી ત્રણ ફેબ્રુઆરી, ૨૦૧૮ શનિવારના દિવસે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.