Shakotsav

પરિવાર મિલન તથા શાકોત્સવ ગુરુકુલ (રીબડા) રાજકોટ - 2022

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી પરમપૂજ્ય પુરાણી શ્રીબાલકૃષ્ણસ્વામીના સાનિધ્યમાં એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે SGVP રાજકોટનો પરિવાર મિલન સમારોહ તથા શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુરુકુલના માનવંતા ટ્રસ્ટી શ્રી નવીનભાઈ દવેના યજમાન પદે આયોજિત આ પરિવાર સ્નેહ મિલન અને શાકોત્સવ સમારોહમાં પૂજ્ય સ્વામીજીએ શાકોત્સવ પ્રસંગે પરિવારના સ્નેહ મિલનની આવશ્યકતા સમજાવી હતી.

Shakotsav - Savannah, USA

હિંદુ સંસ્કૃતિ પ્રવર્તનના કેન્દ્ર સમાન સવાનાહ - જ્યોર્જીયા ખાતે આવેલ SGVP ગુરુકુલ, સનાતન મંદિર (SGVP - અમદાવાદની શાખા) ખાતે વિવિધતા સભર અનેક ઉત્સવો ઉજવાતા રહે છે.

સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી ત્રણ ફેબ્રુઆરી, ૨૦૧૮  શનિવારના દિવસે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

Shakotsav, Droneshwar

આગામી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે પૂ. પુરાણીસ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પૂ. પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પૂ. પુરાણી શ્રીહરિદાસજી સ્વામીના સાનિધ્યમાં દિવ્ય શાકોત્સવ તથા માસિક સત્સંગ-સભાનું આયોજન તા. 18, જાન્યુઆરી, 2015ના રોજ કરવામા આવ્યું હતું. મોટી સંખ્યામાં હરિભક્તોએ શાકોત્સવ અને સત્સંગનો લાભ લીધો હતો.

Annual Pratishtha Utsav & Shakotsav, SGVP, 2013

The 8th Annual Prartishtha Utsav of Shree Ram – Shaym – Ghanshyam and Shakotsav was celebrated at SGVP on the auspicious day of Vasant panchami, 5 Feb 2013. Vasant Panchami bears special importance in Indian tradition and in Shree Swaminarayan Sampraday as well. Vasant Panchami is the beginning of season of spring. Pleasing atmosphere with blossomed floras saturate faunas with enthusiasm. Birth day of Sadguru Shree Brahmanand Swami and Sadguru Shree Nishkulanand Swami also falls on this holy day.

Shakotsav, Lonavala, 2012

મુંબઇ પાસે આવેલ લોનાવાલા મુકામે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પ.પૂ.ધર્મધુરંધર ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની સાનિધ્યમાં, સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, શ્રી નવિનભાઇ દવે તથા ગોપાલભાઇ દવેના વિશાલ બંગલાની પરિસરમાં મુંબઇ, પુના, કલકત્તા,પનવેલ, અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, ઉના, નાઇરોબી, યુ.કે. વગેરે સ્થળેથી વિશાળ સંખ્યામાં હરિભકતોની હાજરીમાં ફેબ્રુઆરી ૪, ૨૦૧૨ ના રોજ ભવ્ય શાકોત્સવ ઉજવાયો હતો.

Annual Pratishtha Utsav, Shakotsav SGVP, 2011

Vasant Panchami, the day to welcome the Vasant, the spring, the king of seasons bears the great importance in Indian tradition. In the Swaminarayan Sampraday too it marks glorious occasion as the day of Shaikshapatri Jayanti, birthdays of Sadguru Shree Brahmanand Swami and Sadguru Shree Nishkulanand Swami falls on this day of Vasant Panchami.

Pages