Virat Krushi Sammelan - Gurukul Droneshwar, 2019
Posted by NS on Wednesday, 18 December 2019વિરાટ કૃષિ સંમેલન - ગુરુકુલ દ્રોણેશ્વર ૧૮ ડિસેમ્બર ૨૦૧૯
પ્રાકૃતિક ખેતીના મહત્ત્વ અંગે જાગૃતિ આણવાના પ્રયાસ રૂપે ગુરુકુલ દ્રોણેશ્વરમાં ગુજરાત ગવર્નર આદરણીય શ્રી આચાર્ય દેવવ્રતજી તથા ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં, પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે, તા. 28 ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ વિરાટ કૃષિ સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.