Shree Jalaram Mandir Sabha, London - 2022
Posted by news on Thursday, 23 June 2022હિંદુ ધર્માચાર્ય સભાના ટ્રસ્ટી અને વિશ્વમાં ધાર્મિક સમન્વયતાનો સંદેશ પ્રસરાવનારા ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી યુકે સત્સંગ વિચરણ દરમ્યાન લંડન ખાતે શ્રી જલારામ મંદિરના તૃતીય પાટોત્સવ પ્રસંગે જલારામ મંદિરે પધાર્યા હતા. સ્વામીની ઉપસ્થિતિથી ભક્તજનોમાં સવિશેષ ઉત્સાહ અને ભક્તિમય મહોલ સર્જાયો હતો.