Parayan

શ્રી ધર્મજીવન વ્યાખ્યાનમાળા – સુરત - 2022

SGVP ગુરુકુલ પરિવાર સુરત દ્વારા તારીખ ૨૮ ફેબ્રુઆરીથી ૨ માર્ચ દરમિયાન સુરત ખાતે આગામી ભાવ વંદના પર્વના ઉપક્રમે ‘શ્રી ધર્મજીવન વ્યાખ્યાનમાળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં અનેકવિધ આયોજનો થયા હતા.

ધર્મજીવન વ્યાખ્યાનમાળા - સુરત

પ્રવર્તનીયા સદ્વિદ્યા ભૂવિ યત્સુકૃતં મહત્ । પૃથ્વીને વિષે સદ્વિદ્યાનું પ્રવર્તન કરવું એ મોટું પુણ્ય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણની આ મંગલ આજ્ઞા મૂર્તિમંત કરવા સદ્ગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ઇ.સ.૧૯૪૮ માં વસંત પંચમીએ રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની સ્થાપના કરી અને ગુરુકુલના માધ્યમથી તેની સંસ્કારયુક્ત શિક્ષણની સુવાસ દેશવિદેશમાં ચારે તરફ વસંતની વનરાઇની જેમ પ્રસરી ગઇ. આ મહાપુરુષે વાવેલું સદ્વવિદ્યાનું બીજ આજે વટવૃક્ષ બની ગયું છે.

Online Akhand Dhun - 2020

વિશ્વમાં ચાલી રહેલ કોરોનાનો પ્રકોપ પરમાત્મા શાંત કરે એવા આશયથી અધિક માસની પવિત્ર કમલા એકાદશીના દિવસે ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી રાત્રિના ૮ થી ૯ એક કલાકની સામૂહિક ધૂનનું આયોજન થયું હતું, જેમાં રાજકોટ, અમદાવાદ, અમરેલી, કુંકાવાવ, ધારી, ખાંભા, સાવરકુંડલા, ઊના, ખાખરિયા, ઝાલાવાડ વગરે વિસ્તારના અઢીસો ઉપરાંત ગામડાંઓ જોડાયા હતા.

કોઈ કોઈ ઉત્સાહી ગામડાંઓમાં ત્રણ કલાકની ધૂન થઈ હતી તો કોઈ ગામડાંઓમાં બાર-બાર કલાકની ધૂન પણ થઈ હતી.

વાપી, દાણુ, વલસાડ બાજુના ભક્તિ મંડળના બહેનોએ સાડા પાંચ હજાર કલાક ધૂન કરી હતી.

Sai Makarand Parva

On the New Year day, with the inspiration of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami, a MAKARAND PARVA was organized in the pious memory of Sai Shree Makarand Dave, a distinguished poet & spiritual seeker. In the first session Shree Raghuvirbhai Chaudhari (Gyanpith Awardee), Shree Harshadbhai Trivedi (profound poet), Shree Dalapatbhai Padhiyar (profound poet, Ravibhan Gurugadi), Shree Niranjanbhai Rajyaguru (profound Bhajan-singar), Nisargbhai Aahir, Ashwinbhai Aandani and other venerable guests.

Adhik Maas - 2018

Adhik Maas also known as Purushottam Maas bears much importance in Indian cultural tradition for devotional consequence. With the inspiration of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami Gurukul Parivar observed the Adhik Maas with Katha Parayan, Abhishek, Amrakutotsav & Mango-Distribution, Chandan-Shrungar, incessant Dhoon & Manta-Lekhan, Shree MahaVishnu Yag, Group MahaPooja and Rajopachar Pooja etc.

પુરશ્ચરણાત્મક અનુષ્ઠાન, 2013

પુરશ્ચરણાત્મક અનુષ્ઠાન

Sadguru Purani Shwami Shree Bhaktiprakashdasji Swami, a hectic personality for Anushthan and Yagna performed the Pruachran Anushthan of Janmangal Stotra, Sarvamangal Stotra and Vishusahasra nam Stotra during 19 to 29 November, 2013 in garden of Tulasi and Ambala at SGVP.

સદ્ગુરુવંદના મહોત્સવ - બાપુનગર, અમદાવાદ, 2012

સર્વાવતારી ભગવાનશ્રી સ્વામિનારાયણે આ અવનિ ઉપર પધારી અનેક જીવોને અક્ષરધામના અધિકારી બનાવ્યા. પોતે સ્વધામ પધાર્યા બાદ સંત, મંદિર અને શાસ્ત્ર દ્વારા અક્ષરધામનો માર્ગ ખુલ્લો રાખ્યો. શ્રીહરિને અખંડધારક સંતોએ ગામડે ગામડે વિચરણ કરી અનેક જીવોને ભવપાર ઉતાર્યા. એવા જ એક અખંડ ભગવત્ પરાયણ પૂજયપાદ જોગીસ્વામીએ આ પૃથ્વી ઉપર ૧૦૭ વર્ષ રહી મુમુક્ષુઓનું સર્વ પ્રકારે પોષણ કર્યુ.

Pages