Jalzilani

Jal zilani Mahotsav, Savannah - 2022

પરિવર્તીની એકાદશી એટલે ચાતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં પોઢેલા ભગવાન નારાયણ પડખું ફેરવે છે. ભક્તો માટે ભગવાનની એક એક ક્રિયા ઉત્સવ સમાન હોય છે. ભગવાનની આ નાની ક્રિયાને પણ ભક્તો ભગવાનને જળમાં ઝીલાવી ઉત્સવ ઉજવે છે.

જળઝીલણી મહોત્સવ, દ્રોણેશ્વર - 2022

ઉના પાસે શ્રી દ્રોણેશ્વર મહાદેવના સાનિધ્યમાં, મારુતીધામમાં બીરાજીત કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં દ્રોણેશ્વર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ભક્તો તથા ગુરુકુલની તમામ શાખાના સંતોની ઉપસ્થિતિમાં જળઝીલણી મહોત્સવ આનંદસભર ઉજવાયો હતો.

Jalzilani Mahotsav, Droneshwar - 2019

On 09 Sep 2019, Jal Zilani Mahotsav was celebrated with great fanfare near the ancient holy shrine of Droneshwar Mahadev and Kastabhanjan Dev. Pujya Guruvarya Shastri Shree Madhavpriyadasji Swami and Pujya Purani Shree Balkrishnadasji Swami have blessed the occasion through their presence.

Just day before the Mahotsav, river Manchchhundri was flooded with heavy rain but due to God’s grace the flood subsided with no damage. The Mahotsav was celebrated as planned. Saints placed the Murti of Maharaj on the boat and floated across the river.

Jal Zilani Mahotsav - Droneshwar

With the inspiration of Sadguruvarya Shastri shree Madhavpriyadasji Swami, in the holy presence of Purani Swami Shree Bhaktiprakashdasji Swami and under the guidance of Purani Shree Balkrishnadasji Swami, celebration of Jalzilani Mahotsav was carried out in great devotional fervor in the presence of thousands of devotees & dignitaries from nearby villages and towns of Nagher region on the auspicious day of JalZilani Ekadashi, 20 Sep 2018 at Gurukul Droneshwar.

Jalzilani Mahotsav, Gurukul Droneshwar

દ્રોણેશ્વર મહાદેવજીની સાનિધ્‍યમાં મચ્‍છુન્‍દ્રી નદીના કિનારે દ્રોણેશ્વર ગુરૂકુલ દ્વારા ઉજવાયેલ ભવ્‍ય જલઝીલણી મહોત્‍સવ ઉમટેલો માનવ મહેરામણ

સતિ, શૂરાસિંહ અને સત્‍યપુરૂષોના નિવાસથી અનેરી ભાત પાડતો પ્રદેશ એટલે નાઘેર-બાબરીયાવાડ, આ પ્રદેશમાં આજથી પાંચેક હજાર વર્ષ પૂર્વ પાંડવ ગુરૂ દ્રોણાચાર્યે મચ્‍છુન્‍દ્રીના કિનારે મહાદેવજીની પ્રાણ પ્રતિષ્‍ઠા કરી હતી. આજે પણ મહાદેવજીના મસ્‍તક ઉપર અવિરત જલધારા વહી રહી છે.

જળ ઝીલણી મહોત્સવ, દ્રોણેશ્વર

સતી, શુરા, સિંહ અને સત્પુરુષોના નિવાસથી અનેરી ભાત પાડનારો પ્રદેશ એટલે નાઘેર- બાબરિયાવાડ. આ પ્રદેશમાં આજથી પાંચેક હજાર વર્ષો પૂર્વે પાંડવગુરુ દ્રોણાચાર્યજીએ મચ્છુન્દ્રીના કિનારે મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. આજે  પણ તે મહાદેવજીના મસ્તક ઉપર સતત -અવિરત જલધારા વહી રહી છે.

જળઝીલણી મહોત્સવ, 2012

ઉના વિસ્તાદરના નાઘેર પંથકમાં જ્યાા ગુરુ દ્રોણાચાર્યે મહાદેવ પધરાવ્યાન છે, જ્યાં  મચ્છુવન્દ્રી નો પવિત્ર પ્રવાહ સતત હજારો વર્ષ થયા મહાદેવજીના પાદ પ્રક્ષાલન કરી રહ્યો છે તેવા પવિત્ર સ્થાેનમાં સદ્ગુરુવર્ય શાસ્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વાથમીના સાનિધ્યમાં તથા પુરાણી બાલકૃષ્ણથદાસજી સ્વા મીના માર્ગદર્શન નીચે દ્રોણેશ્વર મહાદેવની સાનિધ્ય્માં દર વર્ષની માફ્કધ આ વરસે પણ તા.

Pages