Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Grapes Celebration (Draksh Falkut Utsav) – 2021

Photo Gallery

મહાશિવરાત્રિના મંગળ પર્વે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ખાતે સંત નિવાસમાં વિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજને દ્રાક્ષનો ફલકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો.

ધર્મજીવન હોસ્ટેલના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ આ દ્રાક્ષ ફલકૂટમાં સહયોગ આપીને શ્રી ઘનશ્યામ મહારાજને ૭૦૦ કિલો જેટલી દ્રાક્ષ ફલકૂટના રૂપમાં ધરાવવામાં આવી હતી.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, દ્રોણેશ્વર ખાતે પણ મહાશિવરાત્રિના પર્વે શ્રી કષ્ટભંજન દેવને ૩૦૦ કિલો જેટલી દ્રાક્ષનો ફલકૂટ ધરાવાયો હતો.
પ્રસાદીની તમામ દ્રાક્ષનું ગરીબ અને મજૂર વર્ગમાં અને શાળાના બાળકોમાં વિદ્યાર્થીઓએ જાતે જઈને વિતરણ કર્યું હતું.

Achieved

Category

Tags