Falkut

Pomegranate Falkut Distribution - 2022

On the holy month of Magashar and pious day of Mokshada Ekadashi, 04 Dec 2022, at SGVP Shree Swaminarayan Gurukul, under the inspiration of HH Guruvarya Shastri Shree Madhavapriyadasji Swami and HH Purani Shree Balakrishnadasji Swami, 3100 kg of fruits including 2100 kg of pomegranate and 1000 kg of other fruits were offered to Bhagwan Shree Rama, Shyam, and Ghanshyam Maharaj.

Pomegranate Falkut - 2021

પવિત્ર કાર્તિક માસમાં, મેમનગર શ્રી સ્વામિનારાયમણ ગુરુકુલ અમદાવાદ મેમનગર ખાતે, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે, ૧૫૦૦ કિલો દાડમ શ્રી ઘનશ્યામ મહારાજને ધરાવવામાં આવ્યા હતા. પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીએ આરતિ ઉતારી દર્શન ખુલ્લા મૂક્યા હતા.

Kharek Falkut - 2021

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ SGVP દ્વારા, ગુરુવર્ય પૂજ્ચ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી માર્ગદર્શન સાથે વરસ દરમ્યાન વિવિધ ધાર્મિક ઉત્સવો, સામાજિક સેવા કાર્યો થતા હોય છે.

Jambu Falkut - 2021

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપી રીબડા ખાતે, પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી  માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અને શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે,  વર્ષ દરમ્યાન વિવિધ ધાર્મિક, સામાજિક સેવા કાર્યો થતા હોય છે.

જેમાં આમ્રકુટોત્સવ, અનાથાશ્રમમાં ગરીબોને સહાય, દિવ્યાંગ બાળકોને સહાય, ગ્રામ્ય વિસ્તારની શાળાઓના બાળકોને શિક્ષણ કીટ અર્પણ, ગાયોની સેવા, વગેરે સેવા પ્રવૃતિ થતી હોય છે.

Grapes Celebration (Draksh Falkut Utsav) - 2021

મહાશિવરાત્રિના મંગળ પર્વે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ખાતે સંત નિવાસમાં વિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજને દ્રાક્ષનો ફલકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો.

ધર્મજીવન હોસ્ટેલના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ આ દ્રાક્ષ ફલકૂટમાં સહયોગ આપીને શ્રી ઘનશ્યામ મહારાજને ૭૦૦ કિલો જેટલી દ્રાક્ષ ફલકૂટના રૂપમાં ધરાવવામાં આવી હતી.

Sugarcane Festival (Sheradi Falkut) - 2021

સામાન્ય રીતે નૂતન વર્ષે દરેક મંદિરોમાં ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને તેનો પ્રસાદ હરિભકત વગેરેને વહેચવામાં આવે છે.

મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં દરવરસે સીઝન પ્રમાણે ફલકુટોત્સવ, આમ્રકૂટોત્સવ, અન્નકૂટોત્સવ, વગેરે થાય છે ને તેનો પ્રસાદ ગરીબોને વહેંચવામાં આવે છે.

Apple Falkut Mahotsav - 2020

સામાન્ય રીતે નૂતન વર્ષે દરેક મંદિરોમાં ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને તેનો પ્રસાદ હરિભકત વગેરેને વહેંચવામાં આવે છે.

Aamrakutotsav - 2019

With the inspiration of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami and under the guidance of Purani Shree Balkrishnadasji Swami a unique Aamrakut-Utsav was observed at Shree Swaminarayan Gurukul, Ahmedabad, in the holy presence of Purani Swami Shree BHaktiprakashdasji Swami on 02 June, 2019. Kesar - one of the best kinds of mango fruit collected from Kutch, Junagadh, Gir region and Gurukul Droneshwar, 7,500 kgs.

Pages