Droneshwar

જળઝીલણી મહોત્સવ, દ્રોણેશ્વર - 2022

ઉના પાસે શ્રી દ્રોણેશ્વર મહાદેવના સાનિધ્યમાં, મારુતીધામમાં બીરાજીત કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં દ્રોણેશ્વર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ભક્તો તથા ગુરુકુલની તમામ શાખાના સંતોની ઉપસ્થિતિમાં જળઝીલણી મહોત્સવ આનંદસભર ઉજવાયો હતો.

ગુરુવંદના પર્વ દ્રોણેશ્વર ગુરુકુલ - 2022

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં તા. ૧૯ જૂલાઈ ૨૦૨૨ના રોજ ગુરુકુલ દ્રોણેશ્વરમાં ગુરુવંદના પર્વ નિમિત્તે ધર્મસભાનું આયોજન કરવામા આવ્યું હતું. જેમા ફાટસર, ઇંટવાયા જરગલી, ઉના, ગીરગઢડા, દ્રોણ, નવા-જુના ઉગલા, જામવાળા, ધ્રાફા, મોલી વગેરે ગામોના હરિભકતો ઉપસ્થિત રહયા હતા.

ભજન પર્વ - 2022

સદ્વિદ્યાના માધ્યમથી અન્નદાન, વિદ્યાદાન અને અભયદાન આપનારા એવા શાસ્ત્રીજી મહારાજની ૩૪મી પુણ્યતિથિ નિમિત્તે એસજીવીપી ગુરુકુલ, છારોડી અને અમદાવાદ ગુરુકુલ, મેમનગર ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મહા વદ- એકાદશીથી મહા વદ બીજ તા. ૧૨ થી ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ સુધી સપ્તદિનાત્મક ભજન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું.

73rd Republic Day Celebration - 2022

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP) અમદાવાદ અને શાખા ગુરુકુલોમાં, ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ૭૩માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.  ૨૬ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ વહેલી સવારે અમદાવાદ ખાતે પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીજીના હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી

World Sparrow Day - 2021

કોઈ પણ સ્થાનિક પર્યાવરણમાં રહેલા જંતુઓથી માંડીને પશુ, પક્ષીઓ, વૃક્ષો, વનરાજી, વગેરે તે તે પર્યાવરણના એક ભાગ રૂપે પૂરક સભ્ય બનીને પર્યાવરણની જાળવણીમાં મોટો ભાગ ભજવતા હોય છે.તેમાં એકાદ ભાગમાં થયેલ ફેરફાર સમગ્ર પર્યાવરણને નુકશાન પહોંચાડે છે.

Prayer Hall Khat Muhurta - Gurukul Droneshwar - 2021

મહા સુદ 13, ગુરુવાર તા. ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વરના પરિસરમાં નૂતન પ્રાર્થના મંદિરનું ખાત મૂહુર્ત ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે વૈદિકવિધિ સાથે કરવામાં આવ્યું હતું. પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના વરદ હસ્તે પૂજન કરેલી ઈંટોથી ખાત વિધિ કરવામાં આવી હતી.

Chikki Annakut - Droneshwar - 2021

મકર સંક્રાંતિ, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીજીની પ્રેરણાથી, શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને ચીકકીનો અન્નકૂટ ધરાવાયો હતો.

Virat Krushi Sammelan - Gurukul Droneshwar, 2019

વિરાટ કૃષિ સંમેલન - ગુરુકુલ દ્રોણેશ્વર  ૧૮ ડિસેમ્બર ૨૦૧૯

પ્રાકૃતિક ખેતીના મહત્ત્વ અંગે જાગૃતિ આણવાના પ્રયાસ રૂપે ગુરુકુલ દ્રોણેશ્વરમાં ગુજરાત ગવર્નર આદરણીય શ્રી આચાર્ય દેવવ્રતજી તથા ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં, પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી  ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે, તા. 28 ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ વિરાટ કૃષિ સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Cleanliness Campaign - Rural - 2019

To mark the occasion of 150th birth anniversary of Mahatma Gandhiji under the leadership of Guruvarya Shastri Shree Madhavpriyadasji Swami, Shree Swaminarayan Gurukul Droneshwar had organised a cleanliness campaign in 50 surrounding villages.

Swamiji started this campaign from the village Gir Gadhda. On this occasion the chief of the village Shree Karsanbhai, chief officer Shree Kordia Sir, village’s business people, teachers and students were present and participated in the campaign with lot of enthusiasm.

Jalzilani Mahotsav, Droneshwar - 2019

On 09 Sep 2019, Jal Zilani Mahotsav was celebrated with great fanfare near the ancient holy shrine of Droneshwar Mahadev and Kastabhanjan Dev. Pujya Guruvarya Shastri Shree Madhavpriyadasji Swami and Pujya Purani Shree Balkrishnadasji Swami have blessed the occasion through their presence.

Just day before the Mahotsav, river Manchchhundri was flooded with heavy rain but due to God’s grace the flood subsided with no damage. The Mahotsav was celebrated as planned. Saints placed the Murti of Maharaj on the boat and floated across the river.

Pages