85 hours 'Akhand' Dhoon - 2022
Posted by news on Sunday, 12 June 2022પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની પાવન સ્મૃતિમાં ગુરુકુલ પરિવાર દ્વારા થઈ રહેલા ભજન-અનુષ્ઠાનનાં ખૂબ મોટા આયોજનો અંતર્ગત પૂજ્ય પુરાણી સ્વામીની ૮૫ વર્ષની જીવન યાત્રાના અનુસંધાને ૮૫ સ્થળોએ ૮૫ કલાકની અખંડ ધૂનનું આયોજન થયેલ છે. ઘણી જગ્યાએ ૮૫ કલાકની ધૂનો ચાલુ છે અને કેટલાક ઉત્સાહી હરિભક્તોના ગામોમાં ૮૫ કલાકની ધૂનો પૂર્ણ થઈ ગઈ છે.