શ્રદ્ધાંજલિ : પૂજ્ય મહામંડલેશ્વર શ્રીહરિચરણદાસજી મહારાજ
Posted by news on Monday, 28 March 2022સાધુસમાજના અગ્રણી અને સાધુગુણે સંપન્ન મહામંડલેશ્વર પૂજ્ય શ્રીહરિચરણદાસજી મહારાજની વિદાયથી સમસ્ત સાધુ સમાજ તથા ભક્તસમુદાય સ્તબ્ધ અને શોકમગ્ન છે.
સાધુસમાજના અગ્રણી અને સાધુગુણે સંપન્ન મહામંડલેશ્વર પૂજ્ય શ્રીહરિચરણદાસજી મહારાજની વિદાયથી સમસ્ત સાધુ સમાજ તથા ભક્તસમુદાય સ્તબ્ધ અને શોકમગ્ન છે.
ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના પ્રેરણાત્મક જીવનને ઉજાગર કરતા, ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી દ્વારા આલેખિત ધર્મજીવન ગાથા ગ્રંથના ભવ્ય વિમોચન બાદ ગુજરાતના મૂર્ધન્ય સાહિત્ય જગત વચ્ચે ધર્મજીવન ગાથા દ્વારા પ્રસારિત શ્રીજી મહારાજના સદ્વિદ્યા પ્રવર્તન અને સર્વજીવહિતાવહ સંદેશાઓ પ્રસ્થાપિત થાય તેવા શુભ હેતુથી, પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી તા. ૨૭ માર્ચ, ૨૦૨૨ના રોજ એસજીવીપી, અમદાવાદ ખાતે ધર્મજીવન સત્રનું આયોજન થયું હતું.
પરમ પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી તા. ૧૦ માર્ચ ૨૦૨૨ના રોજ વારાણસી પધાર્યા હતા. વારાણસીમાં સ્વામીશ્રીએ તાજેતરમાં જ જેમને પદ્મવિભૂષણ પદવી પ્રાપ્ત થઈ એવા પંડિતશ્રી વશિષ્ઠ ત્રિપાઠીજીનું બહુમાન કર્યું હતું. આદણીય વશિષ્ઠ ત્રિપાઠીજી ન્યાયશાસ્ત્રના શ્રેષ્ઠ વિદ્વાન છે, એમનું જીવન ઋષિતુલ્ય છે, વિદ્યાના આદાન-પ્રદાન સિવાય કોઈ વ્યાવહારિક વિષયોમેં એમની રૂચિ નથી.
SGVP ગુરુકુલ પરિવાર સુરત દ્વારા તારીખ ૨૮ ફેબ્રુઆરીથી ૨ માર્ચ દરમિયાન સુરત ખાતે આગામી ભાવ વંદના પર્વના ઉપક્રમે ‘શ્રી ધર્મજીવન વ્યાખ્યાનમાળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં અનેકવિધ આયોજનો થયા હતા.
8-Jan-2023 | NABH accreditation to SGVP Holistic Hospital |
6-Jan-2023 | Darshanam Runners up in State Sanskrit Competition - 2023 |
30-Dec-2022 | માનનીય વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીજીના માતુશ્રી હિરાબાને શ્રદ્ધાંજલિ |
22-Dec-2022 | Honorable Dignitaries - 2022 |
8-Dec-2022 | પરમ પૂજ્ય શ્રી શંકરાચાર્યજી (દ્વારિકાપીઠ) |
4-Dec-2022 | Pomegranate Falkut Distribution - 2022 |
3-Dec-2022 | ભગવદ્ ગીતા જયંતીની ઉજવણી - 2022 |
3-Dec-2022 | પાટોત્સવ અને ભક્તિસત્ર – ૩ - 2022 |
27-Nov-2022 | પાટોત્સવ, અન્નકુટ વિતરણ – ૨૦૨૨ ગુરુકુલ અમદાવાદ |
20-Nov-2022 | જનમંગલ અનુષ્ઠાન પર્વ – SGVP - 2022 |