October 2021

  • NABH Accreditation to SGVP Holistic Hospital - 2021

    SGVP ની હોલિસ્ટિક હૉસ્પિટલના આયુર્વેદ વિભાગને NABH નું એક્રેડીટેશન પ્રાપ્ત થયું

    શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP અમદાવાદ દ્વારા સંચાલિત SGVP હોલિસ્ટિક હૉસ્પિટલમાં એલોપથી, આયુર્વેદ અને યોગનો સુભગ સંયોગ રચાયો છે. હોસ્પિટલમાં જે દર્દીઓ આવે છે એમની ઉત્તમ સારવાર થાય એ માટે ત્રણેય વિભાગના નિણાંતો દ્વારા યોગ્ય તપાસ થયા પછી સારવાર કરવામાં આવે છે.

  • Patotsav - Sharadotsav - 2021

    પાટોત્સવ

    શરદ પૂર્ણિમાના પવન પ્રસંગે, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીમાં સંત નિવાસમાં બિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજનો ૨૧મો વાર્ષિક પાટોત્સવ આનંદ સભર ઉજવાયો હતો.

    આ પ્રસંગે આજથી ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે જ્યારે અમદાવાદ પધારતા ત્યારે રસ્તામાં આવતી અડાલજ વાવમાં સંતો સહિત સ્નાન કરતા.

  • ધર્મજીવન વ્યાખ્યાનમાળા - સુરત

    પ્રવર્તનીયા સદ્વિદ્યા ભૂવિ યત્સુકૃતં મહત્ । પૃથ્વીને વિષે સદ્વિદ્યાનું પ્રવર્તન કરવું એ મોટું પુણ્ય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણની આ મંગલ આજ્ઞા મૂર્તિમંત કરવા સદ્ગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ઇ.સ.૧૯૪૮ માં વસંત પંચમીએ રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની સ્થાપના કરી અને ગુરુકુલના માધ્યમથી તેની સંસ્કારયુક્ત શિક્ષણની સુવાસ દેશવિદેશમાં ચારે તરફ વસંતની વનરાઇની જેમ પ્રસરી ગઇ. આ મહાપુરુષે વાવેલું સદ્વવિદ્યાનું બીજ આજે વટવૃક્ષ બની ગયું છે.