Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Aamrotsav and mango distribution – SGVP Memnagar – 2024

આમ્રકૂટ અને કેરી વિતરણ, SGVP અમદાવાદ, મેમનગર

પરમ પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ, મેમનગર ખાતે ૫,૦૦૦ કિલો કેસર કેરીનો આમ્રકૂટ શ્રી ઘનશ્યામ મહારાજને ધરાવવામાં આવ્યો હતો.

આમ્રકૂટની તમામ કેરીઓ સંતો અને ગુરુકુલ પરિવારના સ્વયંસેવકોએ બાળકો, મજૂર-ગરીબ વસાહતો, જરૂરિયાતમંદોમાં વહેંચી હતી.

આગામી વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે, SGVP ગુરુકુલ પરિવારના સૌજન્યથી ૧૦,૦૦૦ કિલો કેસર કેરી શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ ને આમ્રકૂટ અર્પણ કરી પ્રસાદની કેરીઓ વડતાલ અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં વહેંચવામાં આવી હતી.

તમામ કેરીઓ ગીર અને કચ્છ વિસ્તારમાંથી એકત્ર કરવામાં આવી હતી.

Achieved

Category

Tags