Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Chikki Annakut – Droneshwar – 2021

Photo Gallery

મકર સંક્રાંતિ, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીજીની પ્રેરણાથી, શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને ચીકકીનો અન્નકૂટ ધરાવાયો હતો.

સોરઠ વિસ્તારના ૨૦થી વધુ ગામના ૪૦૦ જેટલા પરિવાર દ્વારા આ અન્નકૂટમાં વિવિધ પ્રકારની ચીકકી અર્પણ થઈ હતી.
આ સમગ્ર અન્નકૂટનો પ્રસાદ વિકલાંગ બાળકો તથા દરિદ્રનારાયણ સુધી પહોચાડવામાં આવ્યો હતો.

Achieved

Category

Tags