Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Annakut Distribution – 2022

Photo Gallery

SGVP શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે અન્નકૂટની પ્રસાદી ગરીબોમાં વહેંચવામાં આવી હતી.
ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે SGVP ગુરુકુલમાં બિરાજીત શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે ૧૦૮ વાનગીઓનો ૫૦૦ કિલો જેટલો અન્નકૂટ ધરાવાયો હતો.
૨૦૦૦ પ્રસાદ પેકેટમાં, ૫૫૧ માનવ કલાકના સહયોગથી, સંતોની સાથે ગુરુકુલ પરિવારના સ્વયંસેવકો દ્વારા અન્નકૂટનો પ્રસાદ ઝુપડપટ્ટી, વૃદ્ધાશ્રમ, દિવ્યાંગ શાળા, મજૂર વર્ગ અને ગરીબોમાં વહેંચવામાં આવ્યો હતો.

Achieved

Category

Tags